આ 4 રોગોના દર્દીઓએ ભૂલથી પણ આમળાનું સેવન ન કરવું જોઈએ
આમળાને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
લીલા રંગના લીંબુ આકારના આ ફળનો સ્વાદ ખાટો હોય છે. તેમાં વિટામીન-સી ભરપૂર માત્રામાં જોવા મળે છે.
વાળ ખરતા અટકાવવા, આંખોની રોશની અને ત્વચાને સ્વચ્છ રાખવામાં તે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.
આ રોગોમાં આમળા સેવન ન કરો (Side Effects of Gooseberry)
શરદીથી પરેશાન આમળા ન ખાઓ
લો બ્લડ સુગરથી પીડાતા દર્દીઓ
કિડનીના દર્દીઓ માટે આમળા હાનિકારક છે
સર્જરીના 2 અઠવાડિયા પહેલા આમળા ખાવાનું બંધ કરો